Chandra Shekhar Azad Nibandh in Gujarati
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક અને લોક પ્રિયસ્વતંત્રતા સૈનાની ચંદ્રશેખર આઝાદનો જન્મ23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લા ના ભાબરા નામના ગામમાં થયો હતો. તેમના પિતાનુ નામ પંડિત સીતારામ તિવારી અને માતા નુ નામ જગદનીદેવી હતુ. તેમના પિતા ઈમાનદાર, સ્વાભિમાની, સાહસી અને વચનના પાક્કા હતા. આ ગુણ ચંદ્રશેખરને પિતા પાસેથી વારસામાં મળ્યો હતો. ચંદ્રશેખરઆઝાદ 14