Pariksha Aayojan File 2024 Download
પ્રાથમિક શિક્ષણમાં વિધ્યાર્થી ના મૂલ્યાંકન, માર્ગદર્શન અને સુધારણા માટે શિક્ષણ વિભાગ દ્વારા સંત્રાત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એમ બે પ્રકારે મૂલ્યાંકન લક્ષી પરીક્ષાઓ લેવાનું નક્કી થયેલ છે. આ પરીક્ષા સમયે શાળામાં પરીક્ષા કેન્દ્રનું સૂચારુ આયોજન થાય અને વ્યવસ્થિત રીતે તેમજ સરળતા થી પરીક્ષા પૂર્ણ કરી શકાય તે માટે પરીક્ષા આયોજન ની જરૂરિયાત હોય છે. અહી